PARYUSHAN : More Than a Festival,
Get elevated with Pujya Gurudevshri's Pravachan on Shrimad Rajchandra Vachanamrut, Propounding the path of Bhagwan Mahavir, the torchbearer of Shrimad Rajchandraji’s mission, Pujya Gurudevshri Rakeshji is a spiritual visionary and a modern-day mystic. He is illuminating thousands of lives in various countries through enlightening discourses and an array of meditation retreats. His divine benevolence has uplifted a multitude of underprivileged lives through inner augmentation and societal development.
અમારા વિષે:
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે.
Schedule:
10.00 am to 10.30 am viewing Ajnabhakti
10.30 am to 11.20 am viewing connecting Bhakti, The Glory of Jainism
11.20 am to 11.40 am viewing Pujya Gurudevshri's discourse on Paryusahn : More Than a Festival
11.40 am to 11.55 am Live Meditation 'Forgiveness' in group
11.55 am to 12.00 pm Divine Aarti, Updates followed with Lunch